પ્રયાસ / કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલના પ્રયાસથી હરિદ્વારમાં ફસાયેલા ગુજરાતીઓ પરત ફરશે, અન્ય માટે પણ કરી અપીલ

congress shaktisinh gohil helped stranded gujaratis in haridwar uttarakhand during lockdown

કોરોના વાયરસને પગલે દેશભરમાં લોકડાઉન છે જેને કારણે અનેક જગ્યાએ ગુજરાતીઓ ફસાયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ આવા ફસાયેલા ગુજરાતીઓની મદદે આવ્યાં હતાં. ઉત્તરખંડના હરિદ્વારમાં ફસાયેલા ગુજરાતીઓની શક્તિસિંહે મદદ કરી હતી અને હવે તેઓ બસ દ્વારા પરત ફરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ