રાજનીતિ / ઉદ્ઘવ સરકારમાં ખટરાગ? કોંગ્રેસે સંજય રાઉતને લઈને એવું નિવેદન આપ્યું કે, શિવસેનાને નહીં ગમે

congress says sanjay raut has become spokesperson of sharad pawar

મહારાષ્ટ્રમાં ઉદ્ઘવ ઠાકરે સરકારની મુસીબતમાં ઓછી થઇ રહી નથી. સરકારમાં સામેલ કોંગ્રેસે શિવસેના અને શરદ પવાર પર આકરા પ્રહાર કર્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ