વિવાદ / નેતૃત્વ બદલવા 100 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખાયો હોવાની વાત પર આવી કોંગ્રેસની સ્પષ્ટતા

Congress refuses sanjay jha claim of unrest within party

કોંગ્રેસ પાર્ટીમાં અવારનવાર નેતૃત્વને લઈને વિવાદ થતાં રહે છે ત્યારે આજે પાર્ટીએ કાઢી મૂકેલા નેતા સંજય ઝાએ ટ્વિટ કરીને કહ્યું કે પાર્ટીના 100 નેતાઓએ નેતૃત્વ બદલવા માટે સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. જે બાદ કોંગ્રેસ પાર્ટીએ પણ સ્પષ્ટતા આપી છે. 

બ્રેકિંગ ન્યૂઝ