પ્રતિક્રિયા / PMના સંબોધન બાદ સુરજેવાલાએ કહ્યું, મીડિયાને ‘હેડલાઈન’તો આપી દીધી પણ દેશને...

congress reactions on pm modi speech amid coronavirus lockdown

કોરોના સંકટ વચ્ચે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી. આ સાથે તેમણે લોકડાઉન 4.0 વિશે પણ વાત કરી. પીએમએ કહ્યું કે 20 લાખ કરોડ રૂપિયાના આ પેકેજથી 'સ્વનિર્ભર ભારત અભિયાન'ને નવી ગતિ મળશે. આ સાથે તેમણે કહ્યું હતું કે લોકડાઉનનો ચોથો તબક્કો હશે, પરંતુ તે સંપૂર્ણ રીતે ફરીથી ડિઝાઇન કરવામાં આવશે. આ માટે નવા નિયમો નક્કી કરવામાં આવશે. પીએમ મોદીના સંબોધન પછી મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ