નારાજગી / ટિકિટ ન મળતા એક દિગ્ગજનું રાજીનામું તો પ્રદેશ પ્રવક્તાએ કહ્યું- 'હવે રાજકારણમાંથી આરામ લેવાનો સમય'

Congress party spokesman Jayrajsinh Parmar aggrieved

ટિકિટ વહેચણી બાદ કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્યા છે. કોંગ્રેસના વધુ એક કદ્દાવર નેતાની નારાજગી સામે આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર નારાજ થયા છે. મહત્વનું છે કે રાધનપુરથી ટિકિટ ન મળતા ઠાકોર આગેવાન ગોવિંદજી ઠાકોર ભાજપમાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ