સત્યાગ્રહ આંદોલન / 8 વર્ષમાં 16 કરોડ નોકરી આપવાની હતી, મળ્યું ફક્ત પકોડા તળવાનું જ્ઞાન: અગ્નિપથ યોજના પર ભડક્યા રાહુલ ગાંધી

congress party agnipath scheme protest in delhi

સેનામાં ભરતી માટે અગ્નિપથ સ્કીમ પર વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે. આ માટેે થઈને કોંગ્રેસ પાર્ટી આ યોજનાને લઈને આજે સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ