નિવેદન / કોંગ્રેસના આંતરિક વિખવાદ પર દિગ્ગજ નેતા સિંધિયાનું મોટું નિવેદન કહ્યું કે...

congress needs introspection says scindia if congress wish to move ahead

કોંગ્રેસમાં જોવા મળી રહેલા આંતરિક કલેશ પર દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોટુ નિવેદન આપ્યું છે. પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કોંગ્રેસને આગળ વધવા માટે આત્મચિંતન કરવાની જરૂર છે. હાલ કોંગ્રેસની જે સ્થિતિ છે તે સમજવાની જરૂર છે, જેથી પાર્ટીને આગળ વધારી શકાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ