મહારાષ્ટ્ર / હવે આ કારણે ઉદ્ધવ ઠાકરેના કાર્યક્રમનો બહિષ્કાર કરશે કોંગ્રેસ- NCPના નેતા

congress ncp leaders will boycott uddhav thackeray function

કોંગ્રેસ-NCP રાજ્યની સત્તામાં શિવસેના સાથે ભાગીદારી કરે છે. સત્તા પર શાસન માટે ત્રણેય પક્ષોએ મહાવિકાસ અઘાડીની રચના કરી છે, જ્યારે સમાજવાદી પાર્ટીએ સમર્થન આપ્યું છે. પરંતુ હવે આ તમામ પાર્ટીઓમાં મતભેદની સ્થિતિ ઊભી થઈ રહી છે.જેના કારણે હવે કોંગ્રેસ અને NCP પાર્ટીઓ ઉદ્ધવ ઠાકરેના કાર્યક્રમનો વિરોધ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ