નિવેદન / રાજ્યસભામાં અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલે કૃષિ બિલ મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર

congress MP rajay sabha gujarat ahmed patel and shaktisinhgohil

રાજયસભામાં રવિવારે કૃષિ બિલને લઇને હોબાળો જોવા મળ્યો. સરકાર દ્વારા રાજ્યસભામાં કૃષિ અંગેના બિલ રજૂ કરવામાં આવ્યા. ત્યારે ગુજરાતના કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર કૃષિ બિલની ચર્ચામાં ખેડૂતોને લઇને નિશાન તાક્યું છે. અહેમદ પટેલે કહ્યું કૃષિ બિલનું હિત મૂડીવાદીઓ માટે છે. જ્યારે શક્તિસિંહ ગોહિલે ખેડૂત બિલ પર સરકાર પર આકરા પ્રહાર કરતાં ફિલ્મી ગીતના શબ્દોમાં કહ્યું 'સજન રે જુઠ મત બોલો, ભગવાન કે ઘર જાના હૈ'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ