વળતરનો મુદ્દો / ધોરાજીમાં ઘઉંના ખેતરોમાં આગ લાગવા મુદ્દે કોંગ્રેસ MLA ભડક્યા, વળતર મુદ્દે ગૃહમાં કરશે ચર્ચા

Congress MLA Lalit Vasoya to raise issue of fire in Dhoraji wheat fields

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આ અંગે ગૃહમાં 116 મુજબની નોટિસ પણ દાખલ કરી છે. આ અંગે વસોયાએ જણાવ્યુ કે PGVCLની બેદરકારીના કારણે ખેતરમાં આગ લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ