ગાંધીનગર / ભગવાન બારડનું સંકટ ટળ્યું, વિધાનસભા અધ્યક્ષે તાલાળાનું ધારાસભ્ય પદ યથાવત રાખ્યું

Congress mla Bhagvan Barad gandhinagar gaucher land case

માર્ચ મહિનામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તાલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ આ મામલે સુત્રાપાડા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્યને મોટી રાહત આપી હતી અને તેમના ધારાસભ્ય પદને યથાવત રાખવાનો નિર્ણય આપ્યો હતો. ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્ય પદ યથાવત્ રાખ્યુ છે. આ સાથે જ કોંગ્રેસની બેઠકોનું સંખ્યાબળ 73 પર પહોચ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ