પંજાબ / નવજોત સિંહ સિદ્ધુને લઈને પંજાબના કોંગ્રેસ ધારાસભ્યનું મોટું નિવેદન

Congress MLA Amrinder Singh Raja Warring Big Statement On Navjot Sidhu

ગિદડબાહાના કોંગ્રેસના ધારાસભ્ય અમરિંદરસિંહ રાજા વડિંગે કહ્યું છે કે પંજાબમાં કોંગ્રેસ સરકારના ત્રણ વર્ષ વીતી ગયા છે અને હવે મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે તેમના પ્રધાનમંડળમાં ફેરબદલ કરવો જોઇએ. અન્ય ધારાસભ્યોને પ્રધાન બનવાની મંજૂરી આપવી જોઈએ. ગુરુવારે પંજાબ ભવનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રાજા વડિંગે કહ્યું કે મુખ્ય પ્રધાનનો અધિકાર છે કે તેઓએ તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કરવો. નવજ્યોત સિંહ સિદ્ધુની ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્તિ અંગેની ચર્ચા અંગેના પ્રશ્નના જવાબમાં રાજા વડિંગે કહ્યું કે સિદ્ધુને નાયબ મુખ્ય પ્રધાન બનાવી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ