આગવી રણનીતિ / ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના પાટીદાર આગેવાનો મેદાનમાં, ખોડલધામ ખાતે યોજાઈ બેઠક

 Congress meeting was held with Patidars at Khodaldham

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. પક્ષો પોતપોતાની રીતે રણનીતિ ઘડી રહ્યાં છે. એવામાં કોંગ્રેસની ચૂંટણી રણનીતિ હવે વધારે તેજ બની છે. આજે ખોડલધામ ખાતે પાટીદારો સાથે કોંગ્રેસની બેઠક યોજાઇ.

બ્રેકિંગ ન્યૂઝ