પ્રેસ કોન્ફરન્સ / કોરોના સંકટ પર રાહુલ ગાંધીનો સરકાર પર પલટવાર, કહ્યું પેકેજ નહીં શ્રમિકોને બેંકના ખાતામાં પૈસા આપો

congress leaderrahul gandhi talk to reporters on-the issue of coronavirus

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના વાયરસ રોગચાળાના વિષય પર વિવિધ રાજ્યોના પત્રકારો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી રહ્યા છે. આ સમયે VTV ન્યૂઝના એડીટર ઇસુદાન ગઢવીએ પણ તેમને સવાલ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેમની સાથે પણ ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ આર્થિક પેકેજને લઈને સરકાર પર પલટવાર કર્યો હતો અને સાથે એમ પણ કહ્યું કે દેશના દિલને જોઇને પ્રધાનમંત્રી નિર્ણય લે તે વધારે જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ