શોક વ્યક્ત / રાજકોટ અગ્નિકાંડઃ રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું સરકારે ગંભીરતાથી તપાસ કરવી જોઇએ

Congress leader rahul gandhi rajkot covid hospital fire

ગુજરાતના રાજકોટમાં શુક્રવારે કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે 5 લોકોના મૃત્યું થયા છે. જો કે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણકારી સામે આવી છે. જો કે આ દૂર્ઘટના પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ