કરતારપુર કોરિડોર / ઇમરાન ખાનના આમંત્રણ પર PAK જવા માંગે છે સિદ્ધુ, કેન્દ્ર અને પંજાબના CMની માંગી મંજુરી

congress leader navjot singh sidhu writes captain amarinder s jaishankar

કોંગ્રેસ પાર્ટીના નેતા નવજોત સિંહ સિદ્ધુએ વિદેશ મંત્રી એસ જયશંકર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરને પાકિસ્તાન જવાની મંજુરી માંગી છે. આ સંબંધમાં સિદ્ધુએ બંને નેતાઓને પત્ર લખ્યો છે. સિદ્ધુ પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના ઉદઘાટન સમારોહમાં સામેલ થવા ઇચ્છે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ