અપીલ / શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ભારત રત્ન આપવાની માંગ, કોંગ્રેસ નેતાએ PM મોદીને લખ્યો પત્ર

congress leader manish tewari formally requesting pm modi to accord bharat ratna to shaheed e azams bhagat singh rajguru...

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ભારત રત્ન આપવાની માંગ કરી છે. તિવારીએ આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 25 ઓક્ટોબરે એક પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસે પોતાના પત્રની સાથે શનિવારે આ માંગને લઇને એક ટ્વિટ પણ કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ