ગુજરાતના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ CM રૂપાણીને પત્ર લખ્યો છે. ખેડૂતોના મુદ્દે CM રૂપાણીને જાણ કરીને તેમને પડી રહેલી મુશ્કેલી અને તે અંગે કેટલી માંગ કરી હતી.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ CM રૂપાણીને લખ્યો પત્ર
ખેડૂતોના પ્રશ્ન મુદ્દે CM રૂપાણીને પત્ર લખ્યો
ખેડૂતોને બિયારણ અને ખાતરનો જથ્થો પૂરો પડવાની કરી માગ
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ CM રૂપાણીને પત્ર લખ્યો છે. ખેડૂતોના પ્રશ્ન મુદ્દે CM રૂપાણીને પત્ર લખ્યો છે.
શું શું કરી છે માંગ
ખેડૂતોને બિયારણ અને ખાતરનો જથ્થો પૂરો પડવાની માગ કરી છે. ખાતર અને બિયારણ વિક્રેતાને યોગ્ય જથ્થો પૂરો પાડવા માંગ કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં યુરિયા ખાતરની અછતની રજુઆત કરી છે. જંતુનાશક દવાઓ અને બિયારણની રાજ્યમાં અછત હોવાની રજુઆત કરી છે.