રાજનીતિ / જ્યોતિરાદિત્ય સિંધિયા ભગવો ખેસ ધારણ કરી બનશે મોદી સરકારમાં મંત્રી અથવા MPના બનશે...

 Congress leader Jyotiraditya Scindia join BJP Modi government Minister

કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. મધ્યપ્રદેશની રાજનીતિના સૌથી મહત્વના સમાચાર આવ્યા છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને  રાજીનામું મોકલ્યું છે. અને તે ભાજપમાં જોડાશે. વળી જ્યોતિરાદિત્ય પિતાના પગલે ચાલી રહ્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ