નિધન / કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી એકે વાલિયાનું થયું નિધન, કોરોના સામે લડી રહ્યા હતા લડાઈ

 congress leader former minister ak walia corona death

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અશોક કુમાર વાલિયા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને દિલ્હીની અપોલો હોસ્પિટલમાં 72 વર્ષની ઉંમરે રાતે 1.30 વાગે તેમનું નિધન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ