Vtv Exclusive / તંત્રની મોતના આંકડા સાથે રમત : કર્ફ્યૂની આડમાં અમદાવાદના સ્મશાનમાં કોરોના દર્દીઓના ગુપચુપ અગ્નિ સંસ્કાર

 congress leader Arjun Modhwadia said government hide corona data

રાજ્યમાં કોરોનાથી થતા મૃત્યુના આંકડા છુપાવવાનો કારસો રચવામાં આવ્યો છે. VTV ન્યૂઝે સરકારે જાહેર કરાયેલ આંકડા અંગે જ્યારે રિયાલિટી ચેક કર્યુ તો કંઈક ઔર જ જાણવા મળ્યું હતુ. રાત્રે કર્ફ્યુની આડમાં અમદાવાદના સ્મશાન કોરોનાના દર્દીઓના ગુપચુપ અગ્નિ સંસ્કાર થતું હોવાનું માલૂમ થયું હતુ. જે મુદ્દે ભાજપ મૌન છે તો વિપક્ષના નેતાએ પણ આક્ષેપ લગાવતા શું કહ્યુ જુઓ.

બ્રેકિંગ ન્યૂઝ