ગાંધીનગર / અનામત મુદ્દે અમિત ચાવડાનું નિવેદન, કહ્યું સરકારે પરીપત્રની સમીક્ષા કરવી જોઈએ

અનામત મુદ્દે અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. અમિત ચાવડાએ કહ્યું કે સરકારે પરીપત્રની સમીક્ષા કરવી જોઈએ. અને બંને વર્ગની સમસ્યાનું નિરાકરણ કરવું જોઇએ. સરકારનો પરીપત્ર ગેરબંધારણિય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ