મહામંથન / છેતરપિંડીનું ગણિત કોણ ખરું, કોણ ખોટું ?

પાકવીમો. એક એવો પ્રશ્ન જેનો નથી કેટલાય વર્ષની ઉકેલ આવતો કે ન કે કોઈ નકકર નિરાકરણ આવતું. સરકાર મોટી મોટી જાહેરાત તો કરે છે પરંતુ શું ખરેખર જરૂરિયાતમંદ ખેડૂતોને પાકવીમાનો લાભ મળે છે ખરો? દર વર્ષે પાક વીમાને લઈને સરકાર સવાલોમાં જ રહે છે. પાકવીમાની જાહેરાત થાય તો વીમા કંપનીઓ ક્યારેક આડોળાઈ કરે છે. તો ક્યારેક જરૂરિયાત મંદ ખેડૂતો સાથે અન્યાય થઈ જાય છે. તો ક્યારેક સર્વેમાં ઘોટાડો થાય છે. જો કે આ તમામ બાબતો વચ્ચે હવે પાકવીમાને લઈને કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ