આમને સામને / BJPએ કહ્યું 'રાહુલે દેશને શરમજનક સ્થિતિમાં મુક્યો', કોંગ્રેસનો પલટવાર 'જાવડેકર માનસિક સંતુલન ખોઇ બેઠા છે'

congress hits back at prakash javadekar over kashmir remark

ભાજપ દ્વારા કાશ્મીર મુદ્દા પર રાહુલ ગાંધી પર હુમલો કર્યા બાદ કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા (Randeep Surjewala)એ કહ્યું કે લાગે છે કે જાવડેકર પોતાનું માનસિક સંતુલન ખોઇ બેઠા છે. સુરજેવાલે કહ્યું કે બીજેપીનું રાજનૈતિક સ્તર ઘટતુ જઇ રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ