નિવેદન / દિગ્ગજ કોંગી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાગરિકતા બિલ મુદ્દે એવું નિવેદન આપ્યું કે કોંગ્રેસનું ટેન્શન વધી ગયું

congress general secretary jyotiraditya spoke citizenship amendment bill contrary to constitution but in line with indian...

કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાગરિકતા સંશોધન બિલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું, આ બિલ બંધારણના વિપરીત હોવી અલગ વાત છે, પરંતુ આ ભારતની સભ્યતા અને વસુધૈવ કુટુંબકમની વિચારધારાના અનુરુપ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ