વિરોધ પ્રદર્શન / કૃષિ કાયદા : કોંગ્રેસ આજે રાજભવનોને ઘેરશે, રાહુલ ગાંધી દિલ્હીમાં કરશે વિરોધ પ્રદર્શન

congress gehrao to rajbhavans in protest against agricultural law today

કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરવા માટે કોંગ્રેસે આજે દેશભરમાં પ્રદર્શનની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ સાંસદ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દેશભરના રાજભવનને ઘેરવાનું એલાન કર્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પોતે દિલ્હીમાં એલજી હાઉસ સુધી માર્ચની આગેવાની કરશે. કોંગ્રેસના માર્ચને લઈને પ્રશાસનને એલર્ટ કરવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ