આચારસંહિતા / મોદી-શાહ સામે કાર્યવાહી ન કરવા બદલ સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચને નોટિસ

congress File Petition Before SC To Order EC Action On Narendra Modi And Amit Shah

વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત વિરૂદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘનનો આરોપ લગાવનાર કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવની અરજીને ધ્યાને લઇને દેશની વડી અદાલતે ચૂંટણી પંચને નોટિસ ફટકારીને જવાબ માગ્યો હતો. આ મામલાની વધુ સુનાવણી 2 મેના રોજ કરવામાં આવશે

બ્રેકિંગ ન્યૂઝ