Bihar Elections 2020 / પરિણામ પહેલાં જ કોંગ્રેસને સતાવી રહ્યો છે આ મોટો ડર, પટના પહોંચ્યા સુરજેવાલા

congress fears poaching of mlas two top leaders patna

બિહારની 243 વિધાનસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે. આ ચૂંટણીના પરિણામ 10 તારીખે એટલે કે આવતીકાલે આવનારા છે. ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની વિદાય અને રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વવાળા મહાગઠબંધનની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોથી ઉત્સાહિત કોંગ્રેસને હવે પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. જેના કારણે આજે સુરજેવાલા પટના પહોંચી ચૂક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ