રાજનીતિ / પંજાબી CM ભગવંત માનને જર્મનીમાં ફ્લાઈટમાંથી ઉતારી મૂકાયા હતા, સુખબીર સિંહ બાદલનો દાવો

Congress demands probe into reports of drunk CM Bhagwant Mann's offloading at Frankfurt

શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલનો દાવો છે કે પંજાબના સીએમ ભગવંત માને ચિક્કાર દારુ પીધો હોવાને કારણે તેમને ફ્લાઈટમાંથી ઉતારી મૂકાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ