રાજનીતિ / 5 ધારાસભ્યો ગુમાવ્યા બાદ કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કરવા માટે શરદ પવારનો કર્યો સંપર્ક, જાણો કેમ

Congress attempts demage control BTP NCP MLAs rajya sabha elections 2020

રાજ્યસભાની ચૂંટણી મુદ્દે ગુજરાતમાં પણ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ત્યારે ફરી એકવાર ભાજપ-કોંગ્રેસ આમને સામને આવ્યા છે. કોંગ્રેસે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો અને કહ્યું, ચૂંટણી હારીશું પરંતુ છેલ્લા શ્વાસ સુધી લડીશું. તો ભાજપે આક્ષેપ ફગાવ્યા અને કહ્યું, કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. ત્યારે હવે કોંગ્રેસ પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં લાગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ