રાજકારણ / રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, કહ્યું ગરીબી વધારવાનું ઓછું કરો અને આ યોજના લાગુ કરો

Congress attacks Modi government on poverty issue

રાહુલ ગાંધીએ ગરીબી મુદ્દે ફરી મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. જેમા તેમણે મોદી સરકારને કહ્યું કે ગરીબી વધારવાનું બંધ કરો અને ન્યાય યોજના લાગૂ કરો

બ્રેકિંગ ન્યૂઝ