JNU Attack / ગૃહમંત્રી શાહના રક્ષણમાં થઈ JNUમાં હિંસા, ઘટનાની થાય ન્યાયિક તપાસઃ કોંગ્રેસ

Congress attacks government over JNU violence, digvijaya, surjewala, singhvi verdict on amit shah and delhi police

કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ પર JNU માં હુમલો કરનારાને સંરક્ષણ આપવાનો આરોપ સોમવારે લગાવ્યો છે. તેઓએ કહ્યું કે આ કેસની તપાસ થવી જોઈએ. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સંવાદદાતાઓને કહ્યું કે PM મોદી અને અમિત શાહે વિદ્યાર્થીઓ પર દમન કરીને નાઝી શાસનની યાદ કરાવી છે. આ સાથે જ પાર્ટીના અન્ય સભ્યો દિગ્વિજય સિંહ અને અભિષેક મનુ સિંઘવીએ પણ આરોપ લગાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ