અમદાવાદ / ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર મામલો, દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે...

congress arjun modhwadia statement Ahemdabad

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ હારના કારણો શોધી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ મળી હતી, જેમાં હારના કારણો શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર હાર અને સમગ્ર દેશમાં માત્ર ૫૨ બેઠકો પર સીમિત થઇ ગયેલ કોંગ્રેસના સીનીયર નેતા અર્જન મોઢવાડીયાએ જણાવ્યું કે ભાજપે ભયનો માહોલ ઉભો કરીને જીત મેળવી. સાથે કહ્યું કે હારના કારણો અંગે ચિંતન કરીશું.

બ્રેકિંગ ન્યૂઝ