કાયાપલટ / 300 કરોડ રૂ.ના ખર્ચે ઉજ્જૈનના મહાકાલ મંદિરની કાયાપલટ કરશે કમલનાથ સરકાર

Congress announces Rs 300-crore plan to develop Mahakal temple in Ujjain

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે ઉજ્જૈનના મહાકાલ મંદિરની કાયાપલટનું બીડું ઉઢાવ્યું છે. તેઓએ આ માટે 300 કરોડ રૂપિયાની યોજના બનાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ