નિવેદન / રાજ્યમાં બિસ્માર રોડ રસ્તા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર કર્યા પ્રહાર

રાજ્યમાં બિસ્માર રોડ રસ્તા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા છે અને તેમણે જણાવ્યુ હતું કે ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચાર રુપી ખાડા જોવા મળી રહ્યાં છે. જેમાં એકપણ તાલુકો-શહેર ખાડા વિનાનું નથી. ખાડાવાળા રસ્તાઓથી જાનહાની થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ