આરોપ / ગુજરાતમાં વધી રહેલા ભ્રષ્ટાચારને લઇ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન

ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસના ફરી સરકાર પર ગંભીર આરોપ. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના નેતાઓ જ અધિકારીઓ પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. જ્યાં સુધી રોકડ વ્યવહાર ન થાય ત્યાં સુધી નથી થતાં લોકોના કામ, નેતાઓ પોતાના ઘર ભરતા હોવાથી અધિકારીઓ પર સરકારનું નથી નિયંત્રણ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ