ખળભળાટ / કોંગ્રેસનો આરોપ, ભાજપે આતંકી સાથે સંડોવાયેલી કંપની પાસેથી કરોડોનું ફંડ લીધું

Congress accuses BJP of receiving donation from firm under ED lens for terror funding

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલે મીડિયા સમક્ષ એવો દાવો કર્યો છે કે, "ભાજપે કરોડો રૂપિયાનું ફંડ એવી કંપનીઓ પાસેથી લીધુ છે જેઓ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમના સાથી ઈકબાલ મિર્ચીની સંપતી લે-વેચની સાંઠગાંઠમાં સંડોવાયેલી છે" તેમણે આ અંગે ટ્વિટ કરતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ