શોક / અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ કહ્યું, - એક વિશ્વાસુ સાથી, મિત્રની ખોટ ક્યારેય નહીં પુરાય

Cong leader Ahmed Patel dies sonia and rahul gandhi pay respects

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. તેઓની કોરોનાને લઇને છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ કહ્યું કે એક વિશ્વાસુ સાથી, મિત્રની ખોટ ક્યારેય પુરાશે નહી. મેં એવા સાથી ગુમાવ્યા છે જેમની સમગ્ર જિંદગી કોંગ્રેસને સમર્પિત હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ