રિ-ટેલિકાસ્ટ / દૂરદર્શન બાદ હવે 'સ્ટાર ભારત' દર્શકોની ભારે અપીલથી આ 2 સુપરહિટ કોમેડી શો ફરી પ્રસારિત કરશે

Comedy shows sarabhai vs sarabhai khichdi to return on star bharat during coronavirus lockdown

હાલ કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે ટીવી ચેનલ્સ વચ્ચે પોતાના દર્શકોનનં મનોરંજન કરવાની સ્પર્ધા ચાલી રહી હોય એવું લાગે છે. જોકે, આ સિલસિલો દૂરદર્શને શરૂ કર્યો. દૂરદર્શન પર હાલ રામાયણ, મહાભારત, શક્તિમાન સહિતના કેટલાય સુપરહિટ શો રિ-ટેલિકાસ્ટ કરવામાં આવ્યા છે. દૂરદર્શનની આ પહેલ હિટ થવા પર અન્ય ચેનલ્સ પણ હવે 90ના દાયકાની બે સુપરહિટ કોમેડી સીરિયલ ફરી રિલીઝ થવાની છે. આ સીરિયલ્સ દ્વારા જૂના દિવસોની યાદ તાજા થઈ જશે અને દર્શકોને મનોરંજન માટે વધુ ઓપ્શન પણ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ