યોગ / ખરીદીના મૂર્હુત અને લાભ : આ સંયોગમાં કરી લો ખરીદી થશે અઢળક લાભ

Coincidentally, there are many benefits to buying

દિવાળી આવે એટલે ખરીદી કરવા માટે લોકો ઉમટી પડે છે. હિન્દુ ધર્મમાં લોકો મૂર્હુત પ્રમાણે ખરીદી કરતા હોય છે. દિવાળી તેમજ ધનતેરસ ખરીદી માટે શભ માનવામાં આવે છે. તેમાં પણ કેટલીક તિથિ અને યોગ મળે તો તેને વધુ શુભ માનવામાં આવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ