EK Vaat Kau / ભારતમાં અંધારપટ છવાઇ જશે? આખરે આ મામલો છે શું?

ભારતમાં 70 ટકા વીજ ઉત્પાદન કોલસા આધારિત પાવર પ્લાન્ટ દ્વારા થાય છે. ત્યારે ભારતમાં કોલસાનું સંકટ જોવા મળ્યું છે. તેવામાં શું હવે ભારતમાં અંધારપટ છવાઇ જશે? આખરે આ મામલો છે શું? જુઓ અને જાણો EK Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ