માનવ પરિક્ષણ / કોરોના વૅક્સિનને લઈને અમદાવાદથી ભારત માટે આવ્યા મહત્વના સમાચાર, જાણો ડૉક્ટરે શું કહ્યું

Co vaccine in Ahmedabad India human trial

અમદાવાદમાં કોવેક્સિનના ચાલી રહેલા પરીક્ષણ દરમિયાન સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ચાલી રહેલા પરીક્ષણમાં રસી આપ્યા પછી કોઈને કોરોના નથી થયો. એક હજાર લોકો પર પહેલા ડોઝના પરીક્ષણ પછી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં અમદાવાદના એક હજાર લોકોને બીજો ડોઝ અપાઈ રહ્યોં છે

બ્રેકિંગ ન્યૂઝ