બેદરકારી / ભયનાં ઓથાર નીચે બગડતું ભણતર, સ્કૂલ નજીક CNG પંપને કેમ મંજૂરી?

CNG pump near the school in Krishnanagar Ahmedabad

સુરતની દુર્ઘટના બાદ વીટીવીએ શરૂ કરેલા ફાયર સેફ્ટિના રિયાલિટી ચેકમા તંત્રની વધુ એક વખત બેદરકારીનો પ્રર્દાફાશ કર્યો. નિકોલ બાદ કૃષ્ણનગરમાં પણ વિદ્યાર્થીઓ મોતનાં ભય નીચે અભ્યાસ કરી રહ્યાં છે. સરકારી શાળાની બાજુમાં જ તંત્ર દ્વારા સીએનજી પંપની મંજૂરી આપતાં ફરી વાર તંત્રની લાપરવાહી સામે આવી છે. બાળકોની સલામતીનાં ભોગે તંત્રએ સ્કૂલ પાસે જ CNG પંપને મંજૂરી આપીને પોતાનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે. તે જોઈએ આ અહેવાલમાં.

બ્રેકિંગ ન્યૂઝ