લૉકડાઉન / 50 લાખ લાભાર્થીઓના ખાતામાં 500 કરોડ જમા, ખેડૂતોને પાસ લેવાની જરૂર નથીઃ અશ્વિનીકુમાર

CMO Secretary Ashwini Kumar press conference Gandhinagar

ગાંધીનગરથી પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ દરમિયાન CMO સચિવ અશ્વિનીકુમારે કેટલીક માહિતી આપી હતી. ખેડૂતોને કેટલીક મંજૂરી આપવામાં આવી છે. તો માર્કેટિંગ યાર્ડમાં ખરીદ વેચાણ અંગે માહિતી આપી હતી. જ્યારે રાશન અને ખાતામાં જમા થવાની રકમને લઇને પણ માહિતી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ