ચિંતાજનક / મહામારી બાદ ભારતમાં 5.3 કરોડ લોકો બેરોજગાર, 38 ટકા લોકોને જ મળી નોકરીઃ CMIEનો રિપોર્ટ

cmie report unemployment india population world bank

ભારત જેવા વિકાસશીલ દેશોની સામે વસ્તી અને બેરોજગારી મોટો પડકાર છે. કોરોના મહામારીને લઇને બેરજોગારીની સમસ્યા વધુ ગંભીર થઇ ચૂકી છે.

બ્રેકિંગ ન્યૂઝ