નિવેદન / કાંવડિયો પર હુમલો કરનારાઓને મુખ્યમંત્રી યોગીની સીધી ચેતવણી, કહ્યું...

CM Yogi delhi election rally kawad yatra arvind kejriwal shaheen bagh

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે દિલ્હીના બદરપુરમાં ભાજપે એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે કહ્યું કે, સાંજે 5 વાગ્યે અહીં આવવાનું હતું પરંતુ શાહીન બાગ પ્રદર્શનને લઇને મોડું થયું. તેમણે કહ્યું કે શાહીન બાગમાં પ્રદર્શનના નામ પર દિલ્હીમાં અવ્યવસ્થા ફેલાવવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ