ઉત્તર પ્રદેશ / રામભક્તો માટે ખુશીના સમાચાર, અયોધ્યોમાં બની 'કોદંડ શ્રી રામની મૂર્તિ'

cm yogi adityanath to visit ayodhya to unveil special kodamb ram wooden idol

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે અયોધ્યામાં ભગવાન રામની કોદંડ પ્રતિમાનું અનાવરણ કર્યું. આશરે 7 ફુટ ઊંચી કોદંડ રામની આ પ્રતિમાનું ખાસ મહત્વ રહેલું છે. રામની આ પ્રતિમા કર્નાટકમાં બનાવવામાં આવી છે. આ રામ પ્રતિમા કિંમતથી લઇને તેના ઉપયોગ સુધી લઇને તેનું લાકડું પણ ખાસ મહત્વતા ધરાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ