પ્રતિબંધનો નિકાલ / CM યોગી આદિત્યનાથે શોધ્યો રસ્તો, મંદિરમાં હનુમાન ચાલીસાનું કર્યું પઠન

up cm yogi adityanath hanuman chalisa

ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓ પર આચાર સંહિતા ભંગ મામલે ચૂંટણી પંચે 72 કલાકનો ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે ચૂંટણી પંચે લગાવેલા પ્રતિબંધ બાદ યોગી આદિત્યનાથે નવો રસ્તો શોધી કાઢ્યો છે. સીએમ યોગી હનુમાન સેતુ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ