અમદાવાદ / પાટીદાર સમાજના સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન

અમદાવાદના પાટીદાર સમાજના સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી કે, પાટીદારની એવી ખુમારી છે કે પોતાના ખેતરમાં ઉગેલું સમાજને આપે છે. પોતાનું વાવેલું ભલે ભાગમાં ન આવે પણ સમાજ માટે પાટીદારનું સમર્પણ છે. છેલ્લા એક સપ્તાહમાં પાટીદારોના છઠ્ઠા કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યો છું. પાટીદારોના પરિશ્રમના કારણે ગુજરાત મોખરે અને ઉજળું છે. પાટીદાર સમાજની વિશેષતા એ છે કે, ખૂબ મહેનતું અને પ્રમાણિક છે.. જે ક્ષેત્રમાં પાટીદારો કામ કરે છે તેમાં ગુણોને કારણે લક્ષ્યાંકો પ્રાપ્ત કરે છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ