નિવેદન / કોંગ્રેસેના આક્ષેપ- યુરિયા ખાતરની અછત, CM રૂપાણીએ કહ્યું- ખોટી વાત, આ મામલે હું જાતે તપાસ કરીશ

CM Vijay Rupani urea fertilizer crisis congress Gandhinagar

ખેડૂત હંમેશા લાચાર બનીને રહી જાય છે. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારે વરસાદની અછત. ક્યારેક નીલગાયનો ત્રાસ તો ક્યારેક જંગલી પ્રાણીનો ડર. ક્યારેક ભૂંડ તો ક્યારેક તીડ. આ તમામ સંકટો વચ્ચે ખેડૂત પોતાના પાકને બચાવવા માટે મથતો રહે છે. આ વર્ષે ખેડૂત ખાતર માટે વલખા મારી રહ્યો છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ